31 July 2014

ત્રણ અઠવાડિયામાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ .....

૧૦ દિવસ માં નિમણુંક નાં ઓર્ડર આપશે

પ્રાથમિક નિયામક શ્રી આર.સી રાવલ સાહેબ અને કાનુન સલાહકાર શ્રી આર.કે પટેલ સાહેબ ચુકાદા ની કોપી હાઇકોર્ટ થી મેળવશે। ...

ક્લસ્ટર ક્ક્ષા નિ એક દિવસીય તાલીમ મોકૂફ રાખવા બાબત  


30 July 2014

એચ ટાટ ફાઈનલ સમાચાર કાલે ચુકાદો આપને ૧૦૦ % જીતી ગયા છે , ૦૨:૪૫ કલાક કેસ ચાલ્યો હતો .

સરકાર શરતી ભરતી કરવા તૈયાર છે .

કેસ ની નવી તારીખ :૩૧/૦૭/૧૪ છે

ચુકાદો હાલ પેન્ડીંગ છે .

આવતી કાલે ચેકાડો ફાઈનલ .

info-  b.k.chaudhari HTAT Pass

29 July 2014

પ્રાથમિક શિક્ષકોએ જીન્સ-ટી શર્ટ ( જી હા, જીન્સ ટી શર્ટ જે એપલનો સ્ટીવ જોબ્સ પણ પહેરે, સચીન-અમિતાભ કે આઈ.એ.એસ. - આઈ.પી.એસ. અને હું પણ  ) પહેરવા નહિ.....પ્રાથમિકશિક્ષકોએ મોબાઈલ લઈને શાળાએ જવું નહિ ( ક્લાસમાં ચાલુ ના કરવો એમ નહિ, નહિ સ્કુલમાં જ રાખવો નહિ! ).....પ્રાથમિક શિક્ષકોએ તમામ વર્ગખંડોમાં સીસીટીવી નીચે જ કામ કરવું.....
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણમાં સુધારા માટે નીમેલા 'તજજ્ઞો'ની સમિતિની આ ઘનચક્કર ભલામણો છે. જેમાં વળી હાસ્યાસ્પદ કહેવાય એવા રીક્ષાવાળા અને કૂલીઓથી પણ ઓછા પ્રાથમિક શિક્ષકોના ફિક્સ પગારની સુપ્રિમ કોર્ટે પણ અન્યાયી ઠેરવેલી નીતિરીતિ સુધારવાની કોઈ ભલામણ થઇ હોય એવું અખબારી અહેવાલોમાં છપાયું નથી. ભારતને અમેરિકા ન બનાવીએ તો કંઈ નહિ, પણ અફઘાનિસ્તાન પણ ના જ બનાવવાનું હોય. આવી મૂરખના જામ જેવી અક્કલમઠ્ઠી ભલામણો કરનારા ઉલ્લુનાં પઠ્ઠા જેવા "તજજ્ઞો"ને જ પહેલા મોડર્ન સાયન્ટીફિક એજ્યુકેશન અને બાળકો તથા શિક્ષણની બદલાયેલી દુનિયાનાં પરિવર્તનનું "પ્રાથમિક શિક્ષણ" વહેલી તકે આપવાની જરૂર છે ! 
સાચી વાત છે ,,,,,
સાબરકાંઠા જીલ્લાફેર માટે ભાષા ની જગ્યાઓ નું લીસ્ટ। ............

સાબરકાંઠા જીલ્લાં ફેર બદલી માટે સામાજીક વિજ્ઞાન ની ખાલી જગ્યાઓ નું લીસ્ટ।.......

28 July 2014




G.P.S.C ની પરીક્ષા પદ્ધતિ મા ફેરફાર કરાયો......


શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા 2014 ગુજરાતી માધ્યમ ની ખાલી જગ્યાઓ ની વિગત......

H-TAT ની ભરતી  પ્રક્રિયા સત્વરે કરવા સી.એમ ઓફિસની સુચના...........



નગર શિક્ષણ સમિતિ મા ધોરણ 1 થી 5 માઅન્ય માધ્યમના  વિધાસહાયક ભર્તી અંગે ની જાહેરાત........


ક્લસ્ટર ક્ક્ષાએ એક દિવસ તાલીમ આયોજન અંગે.......


18 July 2014

central teacher eligibility test
apply online please click on down link




ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ત્તર્ માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ્ની ભરતી માટેની જાહેરાત..... 






12 July 2014


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત માઁગણી આઁતરિક બદલી તથા વિકલ્પ બદલી બાબત 



ટેટ 2 ના ઉમેદવારો માટે હોલ ટિકિટ અઁગેની સુચના 

11 July 2014

badali pariptra

https://jiteshchaudharydotblogspotdotcom.files.wordpress.com/2014/06/badali-paripatra.jpg

10 July 2014




BANASKANTHA BADALI CAMP NI DATE..........

ઘરમાં શા માટે ભગવાનની તસવીરો રાખવામાં આવતી હોય છે?
દરેક ઘરમાં ભગવાનની તસવીરો જોવા મળે છે। ધર્મ ભલે કોઈપણ હોય, પરંતુ ઘરમાં ધાર્મિક પ્રતીક રાખવું તે દરેક ધર્મોમાં શુભ મનાય છે। હિંદુઓના ઘરમાં દેવી દેવતાઓની, મુસ્લિમોના ઘરમાં મક્કા-મદીનાની, શીખોના ઘરમાં વાહેગુરુની તો ખ્રિસ્તી પરિવારોમાં જીસસની તસવીરો જોવા મળતી હોય છે। તમને એવો વિચાર આવે છે ખરા કે ઘરમાં શા માટે ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવતી હોય છે? ૉ
તેના પાછળ મનોવૈજ્ઞાનિક કારણ કામ કરે છે।ઘરમાં ભગવાનની મૂર્તિઓ લગાવવાથી અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં નાના નાના ફેરફારો કરીને તમે માનસિક શાંતિ મેળવી શકો છો ।
ઘરમાં તસવીરો કે મૂર્તિ તો બધાં સામાન્ય રીતે મૂકતાં હોય છે, પરંતુ તેને યોગ્ય દિશામાં મૂકતાં ફાયદો થઈ શકે છે।યોગ્ય દિશામાં મૂકેલ મૂર્તિ કે તસવીર તમને સતત અહેસાસ કરાવે છે કે ઘરમાં ભગવાન વસેલાં છે। તસવીરો અજાણ રીતે પણ તમને આત્મશક્તિ પૂરી પાડે છે। ઘરમાં રહેલ ભગવાનની મૂર્તિ તમને ખોટાં કામો કરતાં અટકાવે છે।

9 July 2014




                                                 સાબરકાંઠા અરવલ્લી જિલ્લાફેર બદલી કેમ્પ  6 થી 8 ના મિત્રો માટે 
http://175.100.172.159:307/CandidateMerit.aspx


બદલી થયેલ શિક્ષક ને છુટા કરતી વખતે ધ્યાન માં રાખવાની બાબત